સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

રાસ-ગરબા

ગુજરાતના રાસ-ગરબા ગુજરાતના સીમાડા ઓળંગી જગ-પ્રવાસી બની ગયા છે. થોડા વર્ષોમાં માત્ર ભારતમાં નહિ પરદેશમાં પણ ગોરા-કાળા-પીળા બધા લોકો રાસ-ગરબાના તાલે ઘૂમતા જોવા મળે તો નવાઈ નહિ. માવજીભાઈના મનપસંદ રાસ-ગરબાનો ખજાનો અહીં પ્રસ્તુત છે :

  
આરતી - જયો જયો માં જગદંબે
આશાભર્યાં તે અમે આવિયાં ને
મેંદી તે વાવી માળવે
આસમાની રંગની ચૂંદડી રે
ચોખલિયાળી ચૂંદડી
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
વા વાયા ને વાદળ ઊમટ્યા
વાદલડી વરસી રે
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ
૧૦મારે તે ગામડે એક વાર આવજો
૧૧નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
૧૨હો રંગ રસિયા
૧૩કાન ક્યાં રમી આવ્યા
૧૪ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના
૧૫હો મારવાડા
૧૬સોના વાટકડી રે
૧૭કેસરિયો રંગ તને
૧૮રંગલો જામ્યો
૧૯મણિયારો તે હલું હલું
૨૦મા પાવા તે ગઢથી
૨૧તું કાળી ને કલ્યાણી રે મા
૨૨એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
૨૩હે મારે મહિસાગરને આરે
૨૪અમે મૈયારા રે
૨૫નાગર નંદજીના લાલ
૨૬ખમ્મા મારા નંદજીના લાલ
૨૭માનો ગરબો રે રમે રાજ ને દરબાર
૨૮ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર
૨૯રંગતાળી રંગતાળી
૩૦મારો સોનાનો, ઘડુલો રે
૩૧રંગે રમે આનંદે રમે
૩૨ઘોર અંધારી રે રાતલડીમાં
૩૩આસો માસો શરદ પૂનમની રાત
૩૪ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત
૩૫રૂડે ગરબે રમે છે દેવી અંબિકા
૩૬સાચી રે મારી સત રે ભવાની મા
૩૭નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
૩૮કુમકુમના પગલાં પડ્યાં
૩૯શ્યામા સાંભળજો સાદ ભીડભંજની
૪૦સોનાનો ગરબો શીરે

No comments:

Post a Comment